બિપોરજોય વાવાઝોડાને પહોંચી વળવા બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે આજે ગૃહપ્રધાન અમિત શાહ આ મુદ્દે બેઠક કરશે. બપોરે 3 કલાકે વીડિયો કોન્ફરન્સથી યોજશે બેઠક . ત્યારે આ બેઠકમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ, 6 જિલ્લાના અધિકારીઓ જોડાશે. 6 જિલ્લાના ધારાસભ્યો પણ બેઠકમાં સામેલ થશે.
પશુઓને નુકસાન ન થાય તે માટે પણ કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત હોદ્દેદારો-કાર્યકરોને તમામ પરિસ્થિતિમાં સ્ટેન્ડ ટુ રહેવા સૂચન કરવામાં આવી છે.
પ્રદેશ ભાજપે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
079-232 76 943
079-232 76 944
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે.આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો
Author : Gujaratenews
25-Jun-2025