મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત દ્વારા રાણતની આશ્રમશાળાનાં 300 બાળકોને ભોજન વિતરણ કરવામાં આવ્યું

02-Sep-2022

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત દ્વારા ગામ- રાણત, તા- મહુવા, જીલ્લો - સુરત ની આશ્રમશાળાનાં 300 બાળકોને પૌષ્ટિક ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું.

Author : Gujaratenews