આજે દેશભરમાં ઈદ ધૂમધામથી ઉજવવામાં આવી રહી છે. સાથે જ આજે અક્ષય તૃતીયા અને ભગવાન પરશુરામની જન્મજયંતિ પણ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈદ, અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિની શુભેચ્છા પાઠવી છે.
પીએમ મોદીએ પોતાની પહેલી ટ્વિટમાં લખ્યું હતું કે, “ઈદ-ઉલ-ફિતરના શુભ પ્રસંગે શુભકામના. સૌના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરો. સાથે મળીને આપણે વૈશ્વિક રોગચાળાને પહોંચી વળવા અને માનવ કલ્યાણને આગળ વધારવા માટે કાર્ય કરી શકીએ. ઈદ મુબારક!”
Related Articles
ઓમિક્રોન વાઈરસની સંક્રમણ ક્ષમતા ...
03-Jun-2025
કેરલા પાસે જહાજમાંથી ઓઈલ લીક...
03-Jun-2025
12-Jun-2025