રાજીવ ગાંધી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
રાજીવ ગાંધી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે દોષિત એજી પેરારીવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. એજી પેરારીવલન રાજીવ ગાંધી હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિતોમાંના એક છે.
Author : Gujaratenews



16-Oct-2025